-
કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા અંગે છોટાઉદેપુરમાં ઉગ્ર રોષ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી
કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા અંગે છોટાઉદેપુરમાં ઉગ્ર રોષ નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં…
Read More » -
રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫ રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે…
Read More » -
ગૌરવ વંતા વિકાસના માર્ગ વચ્ચે વિકાસથી વેગળો કવાટ તાલુકો પ્રાથમિક સુવિધાના અભાવ થી લોકો ત્રાહિમામ
ગૌરવ વંતા વિકાસના માર્ગ વચ્ચે વિકાસથી વેગળો કવાટ તાલુકો પ્રાથમિક સુવિધાના અભાવ થી લોકો ત્રાહિમામ ગામથી 300 મીટર દૂર નદી…
Read More » -
છોટાઉદેપુર પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આવેદન આપી માંગ કરવામાં આવી છે. વકફ કાનૂનના વિરોધની આડમાં સંપૂર્ણ બંગાળ હિંસા ગ્રસ્ત થયુ હોય જે અંગે હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આજરોજ છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વકફ બિલ પસાર થતા વિરોધ થઈ રહ્યો છે જેની આડમાં સંપૂર્ણ બંગાળને હિંસા ની આગમાં સળગાવવામાં આવી રહ્યું છે. જેમાં હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રવિરોધી અને હિન્દુ વિરોધી તત્વો ષડયંત્ર રચવામાં ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે. જ્યારે બંગાળની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. મુર્શીદાબાદમાં પ્રારંભ થયેલી આ હિંસા સમગ્ર બંગાળમાં ફેલાતી જોવા મળી રહી છે જ્યારે તંત્ર આ અંગે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે નિયંત્રણની બહાર જતી સ્થિતિ ઉપર રોગ લગાવવી જોઈએ તથા રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો સામે કઠોર પગલાં ભરવા જોઈએ અને કાયદાકીય કાર્યવાહી કરી સજા થવી જોઈએ સાથે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છોટાઉદેપુર કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ન્યાય મળે તે માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આવેદન આપી માંગ કરવામાં આવી છે. વકફ કાનૂનના વિરોધની…
Read More » -
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ વારી ગ્રુહના કુવાઓમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ વારી ગ્રુહના કુવાઓમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો બેફામ રેતી ખનનને કારણે અગાઉ ફતેપુરા ના બે…
Read More » -
રાજ્ય કક્ષાની ફાયર સેફ્ટી અને આપત્તિ નિવારણ તાલીમનું સફળ આયોજન
રાજ્ય કક્ષાની ફાયર સેફ્ટી અને આપત્તિ નિવારણ તાલીમનું સફળ આયોજન સરકારી પોલીટેકનિક છોટાઉદેપુરના પ્રયત્નોથી વડોદરામાં સરકારી ઇજનેરી અને પોલીટેકનીકના પ્રોફેસરો…
Read More » -
છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ
છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ આદિજાતિ વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬…
Read More » -
નસવાડી તાલુકાના હરીપુરા ગામ પાસે આવેલ જય માતાજી કાર વોશ સેન્ટર પરથી બોલેરો કાર ચોરી કરી તસ્કરો ફરાર.
નસવાડી તાલુકાના હરીપુરા ગામ પાસે આવેલ જય માતાજી કાર વોશ સેન્ટર પરથી બોલેરો કાર ચોરી કરી તસ્કરો ફરાર. પ્રાપ્ત વિગતો…
Read More » -
છોટાઉદેપુરના એક માત્ર ટોલોમાઈટ ઉદ્યોગમાં રોજનું 60 લાખનું નુકસાન
છોટાઉદેપુરના એક માત્ર ટોલોમાઈટ ઉદ્યોગમાં રોજનું 60 લાખનું નુકસાન પથ્થરની ખાણો બંધ થતાં કારખાના બંધ કરવાનો વારો કાચો માલ ખૂટી…
Read More » -
દારૂ ભરેલી અને હેરાફેરી કરતી ગાડી ખાડામાં ખાબકતા લોક ટોળા જોવા ઊમટી પડ્યા
દારૂ ભરેલી અને હેરાફેરી કરતી ગાડી ખાડામાં ખાબકતા લોક ટોળા જોવા ઊઠી પડ્યા ગાંધીના ગુજરાતમાં દારૂ ભરેલી ગાડી ખાડામાં ખાબકી …
Read More »