Activity
Trending

ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે સાંસદ જશુભાઈ રાઠવા સ્થળની મુલાકાતે પહોંચ્યા તથા અસર ગ્રસ્તોને સહાય અર્પણ કરી

ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે આજરોજ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે સ્થળની મુલાકાત કરી હતી. સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી અને તેમને ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર સહાયના ચેક અર્પણ કર્યા હતા. તથા મુજપુર દરીયાપુરા અને મજાતણ હર્ષદપુરાના દિવંગત થયેલ નાગરિકોના પરિવારો ની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!